Thursday, April 24, 2014

Watch and go ahead with your vote for change India to Bharat.

BE A HERO-volume 2: http://youtu.be/WIg1diwyH5g

Monday, April 21, 2014

Sunday, December 2, 2012

तो! जीवन में उदासीनता हरगिज न होती,

सभ्यता से भरे हुए जीवन की भव्यता,
मेहनत से भरे हुए जीवन की महानता,

काश! ऐसी सुंदरता हर जीवन में होती,
यदि ऐसी उदारता एकएक ह्रदय में होती,
तो! जीवन में उदासीनता हरगिज न होती,

( श्री हरीश खेतानी "हरि" )

कास! आकाश ने कोई एक आकांशा पलकों में बसाई होती,



हँसाना था जितना बस फूलों की तरह दिल को हँसा लिया,
बसाना था जितना खास फलों की तरह पल में बसा लिया,
फिर बसंत, बहारें न जाने कब और कहां हुई नज़रों से बाहर,
कहना था जितना इतिहास हलों की तरह हलक से कह दिया,
कास! आकाश ने कोई एक आकांशा पलकों में बसाई होती,
आँखें दर्द से बेबस बरसती रही दर-ब-दर, बनके बरसात,
नदियाँ अश्कों के जरियें बनके झरनें , सागर में समाती रही,
मगर बसंत को कोई खास वजह न मिली फिर से बनने की,
कास! आकाश ने कोई एक आकांशा पलकों में बसाई होती,

श्री हरीश खेतानी "हरि"

Saturday, May 12, 2012

( सफ़ेद अंधकार )
हा,
दुनिया में ऐसा भी हो सकता है कि फूलों आसमान पे खिले, और तारें जमीन पर,
अगर तस्वीर को उलटी करके देखा जाए तो,
ऐसे ठोस प्रकाश के लिए, प्रेम का प्रभाव और प्रयास की प्रथम जरुरत होती है,
प्रेम से शक्ति और प्रयास से गति, हर सही शरुआत को मिलती है,
बस, 'सत्यमेवजयते' के भाव रखने वालों का दिल साफ सुथरा हो तो,
सही है कि समय इन्सान को बदलता रहता है,
परंतु इन्सान भी समय को बदल सकता है,
प्रेम के प्रभाव और प्रयास के जरिये,
जो जरिया आज कल काफी कम,
और असत्यों का जरिया कुछ अधिक ही रफ़्तार में है जो सफ़ेद अंधकार बढ़ा रहा है,
सफ़ेद अंधकार !
( श्री हरीश खेतानी "हरि" )
( પ્રભુ નું સ્વર્ગ )
ચપટી વગાડતા ની સાથે બગડેલું બધું જ સુધારી શકવા ની વાતો કરનાર વાસ્તવ માં કહેલું ના કરી સકે તો?
હમેશાં સચાઈ ના પક્ષે ઉભનાર પાત્ર અચાનક ભાવ અને વૃતિ માં પરિવર્તન કરી લે તો ?
તો આવા પ્રકાર ને પાખંડ કહી શકાય.
જોકે ધર્મ, સમાજ, સંબંધો અને ઠેર ઠેર, ડગ ડગ પર પાખંડ ની ભરમાર છે,
આવી દશા માં પ્રભુ ને કેવી રીતે પામી શકાય ?
જે હવા ની જેમ નિરાકાર છે એવા પ્રભુ ને કોઈ પ્રકાર આપવો એ લાંચ આપવા બરાબર છે,
વિચાર ભાવ માં છુપાએલ વિકાર તથા પાખંડી પ્રકાર થી કરેલ દાન પ્રભુ સુધી કેમ પહોચી શકે ?
કેમ કે એ પણ લાંચ ને બરાબર છે,
કોઈ ધર્મ માંથી લાંચ વૃતિ નો અંત થશે ત્યારે દાન ની ભરમાર થશે,
કોઈ દેશ નાં રાજકારણ માં પણ આવી વૃતિ રાખનાર ને કડક દંડ જાહેર થશે તો,
એ દેશ પ્રભુ ના દેશ જેવો સ્વર્ગતુલ્ય હશે,
આપણે સ્વર્ગ ની મહેરછા રાખી શકીએ છીએ પણ અંતે સ્વર્ગ ને પામી સકતા નથી,
કેમકે ભાવ માં ક્યાંક ખોટ રહી ગએલ હોય છે એ આપણે દુર કરી શક્યા નથી,
જીવન માં આવી ખોટ, એ ખોડ ખાપણ થી અશક્ત શરીર ને બરાબર છે,
અને જ્યાં કોઈ ખોટ નથી એ પ્રભુ નું સ્વર્ગ છે,
( શ્રી હરીશ ખેતાણી "હરિ" )

प्रीत तो सब करते है इस जहाँ में,
कोई जहाँ बना सके तो वह आप है,
कोई बनाता है तस्वीर, तो कोई शायरी,
जिसे जीवन बना सके तो वह आप है,
"मानता" तो सब मानते है, हर जन्नत की,
मानवता को कोई जन्नत बना सके तो वह आप है,
सपने भी तो सब देखते है, जी भर कर,
जिसे उपवन बना सके तो वह आप है,
कुदरत ने जो फूल खिलाएं है उसकी कसम,
हमें कोई पहचान बना सके तो वह आप है,
(श्री हरीश खेतानी "हरि")
शुक्रिया,

सब का जिन्होंने मेरी कलम को, शब्दों के जरिये पढ़ा,

और दिल से प्रतिभाव भी प्रकट किए,

अब पेश है वह गाना जो मेरी पसंद में से एक है,